Thursday, February 9, 2012

Press Note-Aavedanpatra-Vasuben Trivedi-Higher Education & Technical Minister

Phoolchhab 28.2.2012 P-3
http://www.janmabhoominewspapers.com/phulchhab/ePaper.aspx

Inline image 1
Inline image 2


Sandesh 15.2.2012 P-2

http://www.sandesh.com/article.aspx?newsid=35011


રાજકોટ, તા.૮
દેશના શિક્ષણશાસ્ત્રીઓ અને શિક્ષણ પંચો ગ્રંથાલયને શિક્ષણ કેન્દ્રનું હ્ય્દય ગણ્યું છે ત્યારે ગુજરાતમાં કુલ ૪૮૮ કોલેજો પૈકી ૬૦ ટકા કોલેજોમાં ગ્રંથપાલોની જગ્યા ખાલી પડી છે. આ જગ્યાઓ ભરવા ગ્રંથાલય મંડળે શિક્ષણ મંત્રીને આવેદન પાઠવીને રજૂઆત કરી છે. ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદીને પાઠવેલા પત્રમાં ગુજરાત ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન મંડળ જણાવે છે કે શિક્ષણ વિભાગ અંતર્ગત ગ્રાન્ટ-ઈન-એઈડ કોલેજો અને યુનિર્વિસટીઓના ગ્રંથાલયોમાં ગ્રંથપાલોની તેમજ ગ્રંથાલય સેવાઓ સંબંધિત જગ્યા છેલ્લા બે દસકાથી ભરવામાં આવી નથી.
મંડળ જણાવે છે કે રાજ્યની વિવિધ યુનિર્વિસટીઓમાંથી દર વર્ષે અનુસ્નાતક અભ્યાસક્રમના ૨૫ ટકા ઉમેદવારો અને સ્નાતક અભ્યાસક્રમના ૪૦૦ ઉમેદવારો પદવી મેળવ્યા બાદ ભરતીના અભાવે બેરોજગાર બની જાય છે.
ફિક્સ પગાર અંતર્ગત પીટીઆઈ અને વ્યાખ્યાતાઓની ભરતી કરવામાં આવે છે. પરંતુ અધ્યાપકોને દિવસ દરમિયાન માત્ર બે કે ત્રણ વ્યાખ્યાન આપવાના રહે છે. જ્યારે ગ્રંથપાલોને આખો દિવસ ફરજ બજાવવાની હોય છે ત્યારે પૂર્ણકાલિન અને પુરાં પગારથી ભરતી કરવા મંડળે માંગણી કરી હતી.


image.png

image.png





Akila 9.2.2012 P-4

http://www.akilaindia.com/pdf/09-02-2012/Page_4.pdf


image.png
image.png











FRIDAY, 10 FEBRUARY 2012


News In divybhaskar 11/02/2012

http://epaper.divyabhaskar.co.in/epapermain.aspx?edcode=62&eddate=2/11/2012&querypage=7#


ખાલી જગ્યા પુરવા ઉરચક ાાએ રજૂઆત
ભાસ્કર ન્યૂઝ. રાજકોટ
હજારો પુસ્તકો જાળવવાની ફરજ બજાવતાં કર્મીઓ સામે ઓરમાયું વર્તન



રાજયની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોમાં ૬૦ ટકા જગ્યાઓ ખાલી પડેલી છે, આ ખાલી જગ્યાઓ તાકીદે ભરવા રાજયના ઉરચ શિ ાણમંત્રીને ગુજરાત રાજય ગ્રંથપાલ મંડળના કાર્યકર્તા ઓએ આવેદન પાઠવ્યું છે.

ગુજરાત રાજય ગ્રંથપાલ મંડળના નમ્રતા બેન જોશી, અલ્કાબહેન ગોહેલ અને જીતેન્દ્રભાઇ પરમારે રાજયના ઉરચ શિ ાણમંત્રી હસુબેન ત્રિવેદીને પાઠવેલા આવેદનપત્ર માં રાજય સરકાર દ્વારા સરકારી અને ગ્રાન્ટ એઇડ કોલેજોમાં બે દાયકાથી ભરતી કરવામાં ન આવી હોવાનું અને ગ્રંથપાલ માત્ર ગ્રંથો ની આપ-લે કરવાનું કાર્ય કરતો નથી પરંતુ તે પુસ્તક સમી ાા, સાકણ, જિયોગ્રાફી સહિતની સેવાઓ થકી ઇ-લાઇબ્રેરિયન બન્યો હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત બે દાયકાથી ભરતી ન થઇ હોય હજારો ઉમેદવારો બેરોજગાર થયા છે અને દર વર્ષે રાજયની વિવિધ યુનવસિર્ટીમમાંથી હજારો છાત્ર બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સ અને માસ્ટર ઓફ લાઇબ્રેરી સાયન્સની પદવી લેતા હોય બેરોજગારીનો આંક વઘ્યો હોવાનું જણાવ્યું છે.

વિશેષમાં સરકારી કોલેજોમાં બે-કે ત્રણ વ્યાખ્યાન આપવાના હોય છે ત્યારે પૂર્ણ સમય શૈ ાણિક ફરજ બજાવવાની હોવાની અને હજારો પુસ્તકોને જાળવવાના ફરજ અદા કરવાની હોય પૂર્ણ પગાર ધોરણથી ભરતી કરવા જણાવ્યું છે. અંંતમાં રાજયની કોલેજોમાં ભરતી લાંબા સમયથી ન થઇ હોવાના કારણે પણ દુર્દશા હોય તાકીદે ભરતી કરવા જણાવ્યું છે.

સરકારી કોલેજોમાં ૬૦ ટકા ગ્રંથપાલની જગ્યાઓ ખાલી





Jay Hind 10.2.2012 P-8





http://a2.sphotos.ak.fbcdn.net/hphotos-ak-ash4/s320x320/431418_297337390320859_100001338004599_715714_1362225916_n.jpg


image.png





Thursday, February 2, 2012

એક-એક સ્કુલ માટે જુદા - જુદા ૬૭ પુસ્તકોનો સેટ માધ્યમિક સ્કુલો માટે એકાએક ઉતરી પડયા લાખો રૃા.ના પુસ્તકો

http://www.gujaratsamachar.com/20120203/gujarat/sau3.html


03-Feb-2012,Friday


રાજકોટ, ગુરૃવાર
ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા આડે ગણત્રીના દિવસો બાકી રહ્યાં છે. સ્કુલોમાં સત્ર પુરૃ થવાની તૈયારીમાં છે ત્યારે લાયબ્રેરીમાં આપવાના નામે આજે હજારો પુસ્તકોના સેટ અહીની જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ઉતરી પડયા હતાં. પ્રત્યેક સ્કુલને જુદા જુદા વિષયોના ૬૭ જેટલા પુસ્તકોનો સેટ આપવાની સુચના સાંભળી શાળાના સંચાલકોએ આશ્ચર્યની લાગણી વ્યકત કરી હતી.
રાજકોટ જિલ્લાઓ એક પણ સ્કુલમાં કાયમી લાયબ્રેરીયન નહી હોવા છતાં લાયબ્રેરીના નામે આવેલા હજારો પુસ્તકોથી શાળા સંચાલકોને આશ્ચર્ય
રાજકોટ શહેર અને જિલ્લાની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં દર વર્ષે નબળા વર્ગના વિદ્યાર્થીઓને જુદી જુદી યોજના હેઠળ અપાતા પાઠયપુસ્તકે સમયસર મળતા નથી તેવા સંજોગોમાં સત્ર પુરૃ થવાના અંતિમ દિવસોમાં ગાંધીનગરથી ટ્રક ભરીને આવી પહોંચેલા લાખો રૃા.ની કિંમતના આઠ હજારથી વધુ પુસ્તકોના સેટથી આશ્ચર્ય ફેલાયું હતું. આ પુસ્તકોમાં જુદા જુદા લેખકોની બોધકથાઓ, વાર્તાઓ, નવલકથાઓ નવલિકાઓ, જ્ઞાાન, વિજ્ઞાાનની અવનવી વાનો, મનોવૈજ્ઞાાનિક સમસ્યાઓ ઉકેલો અને એ પ્રકારની વિદ્યાર્થીલક્ષી વિવિધ પ્રવૃતિઓના જુદા જુદા ૬૭ પુસ્તકોનો સેટ દરેક સ્કુલમાં લાયબ્રેરી માટે મોકલવામાં આવનાર હોવાની વિગતો શિક્ષણાધિકારી કચેરીના સુત્રોએ જણાવી હતી. અલબત તેની સામે શાળા સંચાલકોએ આજે ઉમેર્યું હતું કે, સરકારે એકપણ સ્કુલમાં લાયબ્રેરીયનની ભરતી કરી નથી. પરીણામે લાયબ્રેરીની જવાબદારી શિક્ષકો સંભાળે છે. આ પુસ્તકોની જાળવણી માટે સ્કુલોમાં પુરતી સગવડ છે કે નહીં? તેની પણ ચિંતા કયારેય કરવામાં આવી નથી પરંતુ તેમ છતાં આજે એકાએક લાયબ્રેરી એકાએક સરકારને યાદ આવી હોય તેમ પુસ્તકોના સેટ ઉતરી પડયા છે. આ પુસ્તકો વિદ્યાર્થીઓના હિત માટે મોકલાયા છે.
કે અન્ય કોઈ ખાનગી પ્રકાશકોનું હિત જાળવવા ઉતારી દેવામાં આવ્યાં છે. તે પ્રશ્ન છે પરંતુ લાખો રૃા.ની કિંમતના આ પુસ્તકોની જાળવણી માટે લાયબ્રેરીયનની ભરતી સાથે વાંચનાલયની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવે તે જરૃરી છે.

Wednesday, February 1, 2012

Reply of our Aavedanpatra-Higher & Technical Education Minister-Vasuben Trived

We have given the aavedanpatra for librarian recruitment in government & grant-in aid colleges of Gujarat to our Higher & Technical Education Minister-Vasuben Trived. We have received a copy with mentioned our aavedanpatra is forwarded to Jayanti S Ravi, IAS Commissioner HigherEducation (GS).